| 1 |
- |
Gujrati |
19.47 |
** |
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- એમાં મહત્તા અપાઈ રહી છે. મહત્તા આપી અને વિચાર કરીએ તો વિચારથી જે ભાવ છે .. શ્રદ્ધાનો, જે મહત્તા આપે છે. કુટુંબ -પરિવારના સભ્યો પ્રત્યે મમતા હોય. એ ઉદયભાવ.. જે મહત્તા અપાઈ રહી છે એ મહત્તા વિચારથી તૂટતી નથી. તો એનું શું કરવું? |
01.51 to 06.33 |
G |
| 2 |
પ્રશ્ન :- એની મહત્તા પહેલી.. |
06.34 to 07.33 |
G |
| 3 |
પ્રશ્ન :- આપના વચનામૃતમાં આવે છે ને કે જીવન આત્મામય બનાવી લેવું જોઈએ. એ કેવી રીતે? |
07.34 to 11.06 |
G |
| 4 |
પ્રશ્ન :- ‘શ્રીમદ્' માં એવું આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો. તો એ પાત્રતામાં કેવી વિશેષતા હોવી જોઈએ. |
11.07 to 15.15 |
G |
| 5 |
પ્રશ્ન :- જેને આત્માનું પ્રયોજન રહે એને મધ્યસ્થતા જિતેન્દ્રિયપણું. આ બધાનો મેળ હોતો હશે? |
15.16 to 17.13 |
G |
| 6 |
પ્રશ્ન :- મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે. એવી જે ભાવનાથી ઉપડ્યો હતો એ ભાવના જો મંદ પડી જાય .. |
17.14 to 17.25 |
G |
| 7 |
પ્રશ્ન :- આવી રીતે કરેલો હોય તોપણ? |
17.26 to 17.48 |
G |
| 8 |
પ્રશ્ન :- ત્યાં માતાજી! આશંકા શું થાય? કે પોતાનુ અને પરનું હોવાપણું દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેથી હોવાપણું ચેતનપણું જે મારું હોવાપણું છે, અચેતનપણું જે શરીરાદિ બધા પરદ્રવ્યોનું હોવાપણું છે. અને એ હોવાપણું એનું એના રૂપે રહ્યા કરે છે, મારારૂપે રહ્યા કરે છે. |
17.49 to 19.47 |
G |
|
| 2 |
- |
Gujrati |
21.56 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- એટલે આમ જેમ કહો છો એમ પર્યાયે પર્યાયે પુરુષાર્થ જોઈએ એમ બેન અહીંયા પણ એવી ભુમિકામાં પણ નિરંતર એ જાતનો પુરુષાર્થ.. |
01.49 to 03.22 |
G |
| 2 |
પ્રશ્ન :- માતાજી! રુચિ એક જુદી વસ્તુ છે અને જ્ઞાનથી કરેલો નિર્ણય એક જુદી વસ્તુ છે. છતાં રુચિ મંદ થતા નિર્ણય આ રીતે સમજણપૂર્વક કર્યો હોય તોપણ પાછો ફરી જાય ખરો? |
03.23 to 03.58 |
G |
| 3 |
મુમુક્ષુ :- કેમકે એક નવું પરિણતિમાં જોવા મળે કે મહિનો, બે મહિના અમુક ચિંતવન ચાલ્યું હોય ત્યારે આપણને એમ લાગે કે આ નિર્ણય છે. હવે આ નિર્ણય ફરશે નહિ.પાછું એવું પણ લાગે કે રુચિ મંદ પડતી દેખાય અને રુચિ મંદ પડે એટલે કે ઓલો નિર્ણય આપ કહો છો એ પ્રમાણે ઢીલો પડી જ... |
03.59 to 05.38 |
G |
| 4 |
મુમુક્ષુ :- એનો અર્થ એ થયો કે નિરંતર પુરુષાર્થ અને એ જાતનું જ્યાં સુધી પોતાથી પુરુષાર્થ ન થતો હોય તો સત્સમાગમ, સત્ શ્રવણ, સત્ વાંચન ઇત્યાદિ બરાબર એણે રાખવું જોઈએ. |
05.39 to 06.27 |
G |
| 5 |
પ્રશ્ન :- સત્સંગમાં રહેવાની તો ખાસ જરૂરિયાત છે. એ તો અત્યારે જે આપની ચર્ચાઓ ચાલે છે એમાંથી પણ ઘણો ખ્યાલ આવે છે કે એક નાની બાબતમાં આપણને લાગતું હોય કે આ બરાબર સમજીએ છીએ અને છતાં એમાં પણ ખરેખર જ્યારે આપ સમજાવો ત્યારે એમ થાય કે ના.. |
06.28 to 07.16 |
G |
| 6 |
પ્રશ્ન :- વ્યવહારને ઠેકાણે એ પણ બરાબર સમજવા જેવો છે. અને નિશ્ચય નિશ્ચયની સાથે સમજીને એનો આશ્રય કરવો એમ બે વસ્તુ જેમ છે એમ સમજવી. વ્યવહારને એમ કે વ્યવહાર એ તો ખાલી ઉપચાર છે એમ કહીને કાઢી નાખે.. |
07.17 to 08.14 |
G |
| 7 |
પ્રશ્ન :- બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી છતાં જ્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ.. |
08.15 to 08.30 |
G |
| 8 |
પ્રશ્ન :- આપે એક શબ્દ બોલ્યા સમજીને વર્તન પણ એ જાતનું હોવું જોઈએ. |
08.31 to 09.58 |
G |
| 9 |
પ્રશ્ન :- વચમાં છે એને જાણીને એ જાતનું એનું વર્તન ન થાય તોપણ ત્યાં સુધી યથાર્થ નથી? |
09.59 to 11.03 |
G |
| 10 |
પ્રશ્ન :- આત્માના પ્રયોજનપૂર્વક વ્યવહારનું વર્તન પણ આવ્યા વિના રહેતું નથી. |
11.04 to 11.18 |
G |
| 11 |
પ્રશ્ન :- જેમ સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યા પછી નિરંતર પુરુષાર્થ જે પરિણમતા એ સહેજે ટકી રહે છે અને આગળ વધે છે. એવી રીતે અહીંયા પણ, સમ્યક્દર્શન પહેલાં પણ જે કાંઈ નિર્ણય કર્યો એ નિર્ણયને ટકાવી રાખવા માટે અને એને આગળ વધવા માટે એને આ જાતનું નિરંતર અપેક્ષિત... |
11.19 to 12.23 |
G |
| 12 |
પ્રશ્ન :- એમાં ભ્રાંતિ શું થઈ જાય કે નિર્ણય તો થઈ ગયો છે એક વખત. નિર્ણય થઈ ગયો છે પછી આપણને તો યથાર્થ નિર્ણય છે. યથાર્થ નિર્ણય છે પછી ક્યાં એમ કે.. |
12.24 to 13.29 |
G |
| 13 |
પ્રશ્ન :- જેને .. છે અથવા તો નથી નિમિત્ત, એને પણ આદર તો હોય છે. |
13.30 to 13.47 |
G |
| 14 |
પ્રશ્ન :- બાકી તો મોટા ભાગના જીવોની તો આપે જેમ કહ્યું ને એ જ દશા હોય છે. કે જો પુરુષાર્થ મંદ પડી ગયો, રુચિ મંદ પડી ગઈ તો પુરુષાર્થ મંદ પડી જાય છે. પછી પાછું ક્યાંકને ક્યાંક અટવાય જાય છે. |
13.48 to 14.29 |
G |
| 15 |
પ્રશ્ન :- જૈનધર્મ તે જ સાચો ધર્મ છે. બીજા બધા ધર્મો .. છે. |
14.30 to 21.56 |
G |
|
| 3 |
- |
Hindi |
20.24 |
|
(0.06 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- ઇસ આત્મા કા સ્વરૂપ ક્યા હે? |
01.49 to 10.15 |
G |
| 2 |
પ્રશ્ન :- .. ઉસસે છૂટા કૈસે જાયે? |
10.16 to 12.12 |
G |
| 3 |
પ્રશ્ન :- અને દુઃખ કેમ મટે? |
12.13 to 21.56 |
G |
|
| 4 |
- |
Gujrati |
21.07 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- માતાજી! એક પ્રશ્ન છે. દ્રષ્ટિના વિષયભૂત જ્ઞાયક આત્માનો આશ્રય કરીને પર્યાયમાં ચિન્માત્ર આત્મા. એટલે દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણેથી એક જ્ઞાનમાત્ર આત્મા એવો અભેદ આત્માનો જે અનુભવ થયો એમાં રાગ પણ નથી અને ભેદ પણ નથી. કર્તાકર્મનો ભેદ પણ છૂટી ગયો અને... |
01.52 to 02.48 |
G |
| 2 |
પ્રશ્ન :- શુદ્ધનયનો વિષય છે તો તે આશ્રય કરવાનું જે કહેવાય અથવા તો દ્રષ્ટિનો વિષય અને આમાં ફરક ખરો કે એક જ ગણાય? |
02.49 to 04.02 |
G |
| 3 |
પ્રશ્ન :- દ્રષ્ટિનો વિષય અભેદ આત્મા હતો. દ્રષ્ટિએ અભેદ આત્માનો આશ્રય કર્યો અને અનુભવ થયો. અનુભૂતિમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય. ચેતન દ્રવ્ય, ચેતન ગુણ એવો ભેદ પણ છૂટી ગયો. કર્તા-કર્મનો ભેદ પણ વિલય પામ્યો, જ્ઞાતા, જ્ઞેય બધું છૂટી ગયું. |
04.03 to 04.25 |
G |
| 4 |
પ્રશ્ન :- ચિન્માત્ર આત્મા એવો એને અનુભવ થયો. |
04.26 to 04.29 |
G |
| 5 |
પ્રશ્ન:- તો એને શુદ્ધનયનો વિષય ગણાય. જો શુદ્ધનયનો વિષય ગણાય તો એ આલંબનનો વિષય કહેવો, એ ખરું કે નહિ? |
04.30 to 06.52 |
G |
| 6 |
પ્રશ્ન :- પણ માતાજી એનો અર્થ એ થયો ને કે શુદ્ધનયનો વિષય થયો છતાં દ્રષ્ટિનો વિષય અને આ શુદ્ધનય જે વિષય અત્યારે પ્રગટ થયો, એમાં ફરક છે. દ્રષ્ટિનો વિષય કેવળ જ્ઞાયક કે જે અનંતગુણોનો પિંડ એક અભેદ આત્મા છે. |
06.53 to 08.08 |
G |
| 7 |
પ્રશ્ન :- માતાજી! એનો અર્થ એ થયો કે ધ્યાન કરે, દ્રષ્ટિના વિષયને ધ્યેય બનાવીને એકાગ્રતાનો પ્રયત્ન કરે. એમાં જ્યાં સુધી દ્રવ્ય, ગુણ અને પર્યાય એવો ભેદ પણ લક્ષમાં રહે ત્યાં સુધી એને એકાગ્રતા ન થાય. અર્થાત્ એક જાણનાર જ છે એવો જ્યાં સુધી જ્ઞાનમાં અનુભવ ન થાય... |
08.09 to 16.05 |
G |
| 8 |
પ્રશ્ન :- સહેજે ઉપયોગ પાછો વળે છે અને જાણવામાં ભેદનું લક્ષ છૂટી જાય છે? |
16.06 to 16.38 |
G |
| 9 |
પ્રશ્ન :- તો જે સ્થિર કરે છે ત્યાં રાગ છોડવાનો એનો અભિપ્રાય રાગ છોડવાનો છે. |
16.39 to 16.44 |
G |
| 10 |
પ્રશ્ન :- અને પછી જ્ઞાન સ્વતરફ વળતા ભેદનું લક્ષ છૂટી જાય છે? |
16.45 to 17.15 |
G |
| 11 |
પ્રશ્ન :- માતાજી! એટલે એમાં નિર્વિકલ્પ અનુભવ વખતે એમ કહેવાય કે જ્ઞાનનું અવલંબન તો એક જ્ઞાયકનું જ છે. પણ જાણવાનું બધું એ દ્રવ્ય-ગુણ- પર્યાય ભેદને એ પ્રમાણે અવલંબન રાખીને આને જાણે છે. |
17.16 to 21.07 |
G |
|
| 5 |
- |
Gujrati |
19.17 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- .. આપ જરા સમજાવશો. અથવા તો સર્વથા પરને જોતો નથી એમ કહીએ તો બરાબર છે. |
01.49 to 01.58 |
G |
| 2 |
પ્રશ્ન :- ‘ગુરુદેવ'ના પ્રવચનમાં એવું આવે છે. પરને જોતો નથી. |
01.59 to 02.06 |
G |
| 3 |
પ્રશ્ન :- ‘ગુરુદેવ'ની કેસેટ છે ને એમાં એક વાક્ય આવે છે કે પરને જોતો નથી. બીજી ગાથામાં તો ‘અમૃતચંદ્રાચાર્ય'ની ટીકા છે, એમાં લખે છે કે પરને જોતો નથી એમ માનીશ તો એ .. તને. |
02.07 to 03.51 |
G |
| 4 |
પ્રશ્ન :- એટલે કઈ અપેક્ષાએ ત્યાં કહેવા માગે છે છઠ્ઠી ગાથામાં કે પરને જાણતો નથી. તો અપેક્ષા કઈ રીતે છે? |
03.52 to 04.50 |
G |
| 5 |
પ્રશ્ન :- રાગ જીવની પર્યાયમાં થાય છે. અને ‘સમયસાર'માં રાગને પુદ્ગલ કહ્યો છે. જીવમાં ચેતનગુણ છે અને અચેતનગુણ નથી તો અજીવ ક્યા હિસાબે કહી શકાય? |
04.51 to 09.52 |
G |
| 6 |
પ્રશ્ન :- ૧૮ ગાથામાં કહે છે કે આબાળ-ગોપાળ સૌને સદાકાળ આત્મા જણાય છે તો આપણને કેમ જણાતો નથી? |
09.53 to 12.06 |
G |
| 7 |
પ્રશ્ન :- ‘સમયસાર'માં કહે છે કે દ્રવ્ય અને પર્યાય બેયના ક્ષેત્ર ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે. એ કઈ અપેક્ષાએ એમ કહે છે કે દ્રવ્ય અને પર્યાયના ક્ષેત્ર અને પ્રદેશ ભિન્ન છે? |
12.07 to 14.45 |
G |
| 8 |
પ્રશ્ન :- દ્રષ્ટિની અપેક્ષાએ તો પર્યાય જુદી છે ને માતાજી? |
14.46 to 15.28 |
G |
| 9 |
પ્રશ્ન :- કેવી રીતે સમજવું ? |
15.29 to 15.45 |
G |
| 10 |
પ્રશ્ન :- વેદન પર્યાયનું છે અને દ્રવ્યનું નથી. |
15.46 to 17.24 |
G |
| 11 |
પ્રશ્ન :- જેમ સુખ-દુઃખનું વેદન થાય છે એમ જ્ઞાનનું વેદન? |
17.25 to 19.17 |
G |
|
| 6 |
- |
Gujrati |
19.55 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- શાસ્ત્રમાં લખાણ એવું આવે એટલે બીજાએ જોયું હોય.. |
01.49 to 03.10 |
G |
| 2 |
પ્રશ્ન :- કરુણા કરીને આચાર્ય કહે કે તું આવો દેખાડ્યો છે. |
03.11 to 04.12 |
G |
| 3 |
પ્રશ્ન :- માતાજી! સમવસરણ કેવું હોય? |
04.13 to 05.42 |
G |
| 4 |
પ્રશ્ન :- માતાજી! ભગવાન વિહાર કરીને બીજે સ્થળે જાય તો એના એ જ મનુષ્યો, તિર્યંચો, દેવો પાછા બીજે જાય કે ત્યાં પાછા બીજા? |
05.43 to 06.47 |
G |
| 5 |
પ્રશ્ન :- સમવસરણ .. જાય તો બધા મનુષ્યો, તિર્યંચો જે .. હોય એ તો નીચે ઉતરી જતા હશે સમવસરણ વિખરાય જાય એટલે? .. |
06.48 to 08.24 |
G |
| 6 |
પ્રશ્ન :- ભગવાનને ચૌમુખી ચાર મુખ હોય કે એક મુખ હોય અને બધી બાજું દેખાય? |
08.25 to 10.14 |
G |
| 7 |
પ્રશ્ન :- રચનારને આશ્ચર્ય થાય એવું રચાઈ જાય છે. |
10.15 to 10.48 |
G |
| 8 |
પ્રશ્ન :- ભગવાનને કેવળજ્ઞાન થાય, તરત જ વીસ હજાર હાથ ઊંચે વયા જાય એટલે સમવસરણ પછી રચાય? |
10.49 to 11.24 |
G |
| 9 |
પ્રશ્ન :- બધા કેવળી માટે? |
11.25 to 11.53 |
G |
| 10 |
પ્રશ્ન :- મહાવીર ભગવાનનું સમવસરણ ભરતમાં રચાઈ ગયું. |
11.54 to 12.52 |
G |
| 11 |
પ્રશ્ન :- માતાજી! અહીંયા કેવળી ભગવાનને તો કાંઈ સાંભળવાનું, સમજવાનો કોઈ ભાવ હોય નહિ તો અહીંયા કેમ સમવસરણમાં .. |
12.53 to 14.33 |
G |
| 12 |
પ્રશ્ન :- ભગવાન જેમ વિહાર કરે, પગલા ભરેને કમળ .. રચાઈ જાય, એ આપોઆપ જ ભગવાનના અતિશયથી રચાય. ભગવાન જ્યારે વિહારે કરે ત્યારે પગલા .. કમળ કુદરતી રચાઈ જાય? |
14.34 to 15.34 |
G |
| 13 |
પ્રશ્ન :- વાણીનો યોગ તીર્થંકરો સિવાય બીજા .. હોય પણ ખરા. |
15.35 to 16.09 |
G |
| 14 |
પ્રશ્ન :- વીતરાગ થયા પછી .. પરમાં... રાગ તો છે નહીં .. |
16.10 to 16.29 |
G |
| 15 |
પ્રશ્ન :- ગૌતમસ્વામી અંદર પધાર્યા.. પછી સમ્યક્દર્શન પામ્યા કે બહારથી... |
16.30 to 17.32 |
G |
| 16 |
પ્રશ્ન :- અંતર પુરુષાર્થ .. |
17.33 to 18.51 |
G |
| 17 |
પ્રશ્ન :- જાતિસ્મરણ...થયું? |
18.52 to 19.55 |
G |
|
| 7 |
- |
Gujrati |
19.31 |
|
(0.06 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- ભગવાનની વાણી ખાલી ન જાય એમ ‘ગુરુદેવ'ની વાણીથી પણ સમ્યક્દર્શન ધર્માત્મા .. જાગૃત થઈ જાય. |
01.49 to 02.44 |
G |
| 2 |
પ્રશ્ન :- દ્રવ્યને અપ્રગટ પણ કહે છે અને પ્રગટ પણ કહે છે. |
02.45 to 03.03 |
G |
| 3 |
પ્રશ્ન : મેલ મેલ તો છે પણ અમને મેલ થાતો નથી. કોઈ રીતે પ્રગટનો આશ્રય .. |
03.04 to 04.07 |
G |
| 4 |
પ્રશ્ન :- કાર્ય પર્યાયમાં થાય તો પછી મહત્ત્વ તો પર્યાયનું જ હોવું જોઈએ. |
04.08 to 06.00 |
G |
| 5 |
પ્રશ્ન :- દ્રવ્ય અને પર્યાય આમ તો એકદમ નજીક છે. |
06.01 to 06.35 |
G |
| 6 |
પ્રશ્ન :- બે ભાગ નથી? |
06.36 to 08.42 |
G |
| 7 |
પ્રશ્ન :- ત્રણેની મહત્તા છે એની જગ્યાએ. |
08.43 to 09.45 |
G |
| 8 |
પ્રશ્ન :- ‘પ્રવચનસાર'માં પાંચ ગાથા છેલ્લી એને પાંચ રત્ન કહ્યા. એમાં તો સંસાર તત્ત્વનું વર્ણન આવ્યું છે. |
09.46 to 11.15 |
G |
| 9 |
પ્રશ્ન :- ગુણનું સ્થાન નથી. |
11.16 to 11.36 |
G |
| 10 |
પ્રશ્ન :- એની પર્યાય છે માટે. |
11.37 to 11.49 |
G |
| 11 |
પ્રશ્ન :- સાંભળવામાં તો એમ લાગે આ તરત કરી શકાય એવું છે. પ્રયોગમાં લાવવું ત્યાં પાછું બધું ફેરફાર .. |
11.50 to 13.25 |
G |
| 12 |
પ્રશ્ન :- મુનિવરો તો મોટા નિધાન આપી ગયા છે. |
13.26 to 16.27 |
G |
| 13 |
મુમુક્ષુ :- ‘ગુરુદેવ'નું પરિવર્તન આખા સમાજનું પરિવર્તન છે. |
16.28 to 16.37 |
G |
| 14 |
મુમુક્ષુ :- શુભનું વજન રહી જાય છે વારંવાર. એ ખસતો નથી. |
16.38 to 18.18 |
G |
| 15 |
પ્રશ્ન :- મુનિવરોએ ભક્તિ કરે છે. |
18.19 to 18.28 |
G |
| 16 |
પ્રશ્ન :- ભક્તિમાં પણ તત્ત્વ મૂક્યું છે. |
18.29 to 19.31 |
G |
|
| 8 |
- |
Gujrati |
19.04 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- વિકલ્પમાં ભલે હો. નિર્વિકલ્પદશા ન થઈ હોય. આખો અભેદ આત્મા એનું ગ્રહણ કેવી રીતે? |
01.48 to 02.19 |
G |
| 2 |
પ્રશ્ન :- અજ્ઞાનીને પહેલા તો ભેદરૂપ ખ્યાલ હોય કે આ વિકારની પાછળ જ્ઞાન છે તે હું છું. પછી અભેદનું અસ્તિત્વ ગ્રહણ કરે. |
02.20 to 04.16 |
G |
| 3 |
પ્રશ્ન :- જ્ઞાની તો થયો નથી. |
04.17 to 05.01 |
G |
| 4 |
પ્રશ્ન :- એને અસ્તિત્વનું ભાવભાસન થાય કે વેદનમાં આવે? |
05.02 to 06.18 |
G |
| 5 |
પ્રશ્ન :- ભાવભાસનમાં જે ગ્રહણ કર્યું છે. એ સાચું ગ્રહણ કર્યું છે એવી ખાત્રી ક્યાંથી થાય? |
06.19 to 07.55 |
G |
| 6 |
પ્રશ્ન :- ભાવભાસનમાં જે જ્ઞાયક આવ્યો એમાં કાંઈ ફરક નથી, એ ખાત્રી થઈ. |
07.56 to 08.29 |
G |
| 7 |
પ્રશ્ન :- જ્ઞાનીને જેમ સવિકલ્પદશામાં જ્ઞાયક તરવરતો હોય છે એવી રીતે અજ્ઞાનીને આવી દશામાં જ્ઞાયક તરવરતો હોય છે? |
08.30 to 12.34 |
G |
| 8 |
પ્રશ્ન :- એની પાસે પ્રગટ તો વિભાવ છે. |
12.35 to 13.23 |
G |
| 9 |
પ્રશ્ન :- મંદમાં મંદ પલટાય એ વિભાવ છે, એ દુઃખરૂપ છે. એટલું એનું જ્ઞાન સુખમાં થઈને એનું ગ્રહણ કરે તો પછી પેલાનો આંતરો પાડી શકે? |
13.24 to 13.55 |
G |
| 10 |
પ્રશ્ન :- બીજી રીતે આત્માર્થીપણું ત્યારે ખરેખર સાચું પ્રગટ્યું કહેવાય કે જ્યારે આત્મા આત્માના જ્ઞાનમાં જે મંદમાં મંદ કષાય પણ આકુળતારૂપ .. આકુળતા જ છે. |
13.56 to 14.36 |
G |
| 11 |
પ્રશ્ન :- અનુભવ પહેલા એ સ્વભાવથી ઓળખીને નક્કી કરવા માટે આમ .. પણ અનુભવ પહેલા સ્વભાવથી ઓળખીને આ મંદમાં મંદ કષાય પણ આકુળતારૂપ છે એ થોડું આકરું કામ છે. |
14.37 to 15.25 |
G |
| 12 |
પ્રશ્ન :- સાચા નિર્ણયના બળે નિઃશંકતા આવી જાય? |
15.26 to 15.59 |
G |
| 13 |
પ્રશ્ન : અજ્ઞાનદશામાં પણ જ્ઞાનમાં વેદનમાં જો પકડવાનો પ્રયત્ન કરે તો એને કાંઈ આકુળતા વિના એક પ્રગટ થયો એવો એને ખ્યાલ આવે અને એના ઉપરથી પછી મંદ માં મંદ જે રાગ છે તે આકુળતારૂપ છે. |
15.60 to 19.04 |
G |
|
| 9 |
- |
Gujrati |
19.35 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- ‘ગુરુદેવ' તો સ્પષ્ટ કરતા ગયા પણ આજે તો આપ પ્રત્યક્ષ એ સ્પષ્ટતાને વધારે સમજાવીને આપ અમને અત્યારે અનંત અનંત ઉપકાર કરી રહ્યા છો . |
01.48 to 02.20 |
G |
| 2 |
પ્રશ્ન :- .. અંતરના પ્રશ્નો માતાજી ગુરુ સિવાય કોણ ખ્યાલ .. |
02.21 to 05.02 |
G |
| 3 |
પ્રશ્ન :- એવી પ્રતિજ્ઞા લેવા જેવી છે. |
05.03 to 05.28 |
G |
| 4 |
પ્રશ્ન :- તો પછી જ્યાં સુધી સમ્યક્દર્શન નથી ત્યાં સુધી પ્રતિજ્ઞા ભંગ જ થયેલી? |
05.29 to 06.48 |
G |
| 5 |
પ્રશ્ન :- પ્રતિજ્ઞા જ નથી તો એનું પ્રાયશ્ચિત પણ શું અને .. સાચી રીતે કાંઈ હોઈ શકતું નથી. |
06.49 to 07.22 |
G |
| 6 |
પ્રશ્ન :- બહારની ક્રિયાની જ મુખ્યતા હોય છે. |
07.23 to 07.33 |
G |
| 7 |
પ્રશ્ન :- માતાજી! એક બીજો પ્રશ્ન છે કે અનુભવ પહેલા સવિકલ્પ નિર્ણયનું સાચું સ્વરૂપ શું છે? એ પ્રશ્ન એ રીતે ઊભો થયો કે સવિકલ્પ નિર્ણય પહેલા હોય છે. હવે સવિકલ્પ નિર્ણયમાં હું જ્ઞાયક જ છું. રુચિપૂર્વક એને હું જ્ઞાયક જ છું એમ ઘણું કર્યું છે અને તે સિવાયના બધા... |
07.34 to 09.10 |
G |
| 8 |
પ્રશ્ન :- દર્શનમોહ મંદ થયો છે એટલું જ. કેમકે વિચાર તો એમ આવે કે જો વિકલ્પાત્મક પણ સાચો નિર્ણયમાં તો અભિપ્રાય છૂટી જાય. કે ભાઈ મારામાં જ સુખ છે અને બીજા કોઈનું નથી. એ પણ ખરેખર તો વસ્તુસ્થિતિ તો નથી. કેમકે મિથ્યાત્વ તો ઊભું છે અને સમયે સમયે એકત્વપણું તો હજુ... |
09.11 to 10.18 |
G |
| 9 |
પ્રશ્ન :- તો એમાં એમ સમજવું કે શાસ્ત્ર દ્રારા, સત્શાસ્ત્રો અથવા ગુરુગમે એને વસ્તુનું સ્વરૂપ વિચારીને આટલું નક્કી કર્યું એ વસ્તુના અનેકાંતસ્વરૂપ પૂર્વક જ્ઞાયક જ મારું સ્વરૂપ છે એવો એક નિર્ણય કર્યો. બાકી એથી અભિપ્રાયમાંથી કાંઈ ત્યાગ થયો છે એવું તો ખરેખર નથી. |
10.19 to 11.12 |
G |
| 10 |
પ્રશ્ન :- પણ માતાજી! નક્કી કર્યું એ કઈ રીતે કહેવું? જ્યારે એકત્વપણું સમયે સમયે થયા કરે છે તો એ નક્કી ચારિત્રદોષ હોય તો તો ઠીક છે પણ અભિપ્રાયનો દોષ સાથે ઊભો છે. અને છતાં એણે નક્કી શું કર્યું તો પછી? આ તો એક પ્રશ્ન અંદરમાંથી ઊભો થયો. આમાં નક્કી થવાપણું શું? |
11.13 to 12.16 |
G |
| 11 |
પ્રશ્ન :- એક જીવ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે. એક જીવે આવો નિર્ણય કર્યો છે. એને કેટલી કિંમત આપવી? આ રીતે હોય તો. |
12.17 to 12.29 |
G |
| 12 |
પ્રશ્ન :- એ તો સામાન્ય વસ્તુનું સ્વરૂપ સમજતો નથી. |
12.30 to 12.33 |
G |
| 13 |
પ્રશ્ન :- અને એક સમજીને આ રીતે નિર્ણય કરે છે. પણ નિર્ણય કર્યો છે એ નિર્ણય કઈ રીતે કહેવો એને? |
12.34 to 13.05 |
G |
| 14 |
પ્રશ્ન :- રુચિનો પલટો કંઈ કામ ન કરે? |
13.06 to 13.56 |
G |
| 15 |
પ્રશ્ન :- .. પરિણતિ કેવી રીતે પલટાવી ? |
13.57 to 14.55 |
G |
| 16 |
પ્રશ્ન :- અનુભવ પહેલા યથાર્થ નિર્ણય આવવો જોઈએ. યથાર્થ નિર્ણય ખરેખર તે યથાર્થ નિર્ણય ધારણરૂપ માને તો ધારણારૂપે શું બીજું કાંઈ.. |
14.56 to 15.10 |
G |
| 17 |
પ્રશ્ન :- એવું તો વસ્તુનું દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપ એ બધું વિચારપૂર્વક તો નક્કી કર્યું છે. પણ એથી બીજું કાંઈ આગળ તો.. |
15.11 to 16.55 |
G |
| 18 |
પ્રશ્ન :- નિશ્રાયનયનો પક્ષ પણ કદી આવ્યો નથી. એમ નિશ્ચયનયનો પક્ષ એટલે નિશ્ચયના વિષયભૂત આત્માનો જ્ઞાયકનો નિર્ણય? |
16.56 to 19.35 |
G |
|
| 10 |
- |
Gujrati |
18.41 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- સાચા જ્ઞાનપૂર્વક જે મુખ્યતા થવી જોઈએ એ થઈ નથી. |
01.47 to 02.09 |
G |
| 2 |
પ્રશ્ન :- સવિકલ્પ નિર્ણયમાં ... આપણું લઈએ કે જ્ઞાયક આત્માની મુખ્યતા એને નિરંતર રહેવી જોઈએ? |
02.10 to 02.30 |
G |
| 3 |
પ્રશ્ન :- સવિકલ્પ નિર્ણયમાં રહે એને આ સ્થિતિ હોય છે. કે મુખ્યતા એને જ્ઞાયકની છૂટતી નથી. તો એનો સાચો સવિકલ્પ નિર્ણય એનો સાચો. |
02.31 to 02.46 |
G |
| 4 |
પ્રશ્ન :- જે જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાની.. |
02.47 to 03.09 |
G |
| 5 |
પ્રશ્ન :- પણ માતાજી એમાં એમ લીધું છે કોઈપણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનું, વધારે સોચમાં એટલે વધારે વિચાર કરવામાં. |
03.10 to 03.22 |
G |
| 6 |
પ્રશ્ન :- પડવાનો અભ્યાસ ઓછો રાખજે. એમ કરવું અથવા થવું એ જ્ઞાની અવસ્થામાં પ્રવેશ કરવાની વાત છે. |
03.23 to 04.36 |
G |
| 7 |
પ્રશ્ન :- બહારની વાત છે. બહારના પ્રસંગોની વાત છે. કોઈપણ કામના પ્રસંગમાં.. |
04.37 to 05.24 |
G |
| 8 |
પ્રશ્ન :- આત્મા સંબંધીના વિચારોમાં એમ કે વધારે વિચાર કરવાથી, વધારે ચિંતા કરવાથી એવું કાંઈ કહેવા માગતા નથી. |
05.25 to 05.38 |
G |
| 9 |
પ્રશ્ન :- અહીંયાં તો ખાસ બહારની જ વાત છે? |
05.39 to 06.59 |
G |
| 10 |
પ્રશ્ન :- આત્માના યથાર્થ નિર્ણય માટે ગમે તેટલો વિચાર કરવો પડે તે તો આત્માના નિર્ણય .. |
06.60 to 07.58 |
G |
| 11 |
પ્રશ્ન :- દરેકની પાછળ પ્રયોજન આત્મા હોવું જોઈએ. |
07.59 to 08.57 |
G |
| 12 |
પ્રશ્ન :- સોચ કરવાનો ઓછો અભ્યાસ કરીએ કારણ કે એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. ઓછો સોચ કરતા જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્રાર છે એમ છે. |
08.58 to 09.40 |
G |
| 13 |
પ્રશ્ન :- પ્રવેશ કરવાનું દ્વાર છે. |
09.41 to 09.51 |
G |
| 14 |
પ્રશ્ન :- ના પ્રવેશ કરવાનું દ્વાર છે. એટલે સોચ તું ઓછો કરજે. |
09.52 to 12.02 |
G |
| 15 |
પ્રશ્ન :- બીજે એક ઠેકાણે ‘શ્રીમદ્જી' એ લખ્યું છે કે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવો જ્ઞાનીપુરુષોનો આશ્ચર્યકારક અનંત એશ્વર્યવીર્ય .. યોગ્ય નથી. |
12.03 to 15.22 |
G |
| 16 |
પ્રશ્ન :- અનંત આશ્ચર્ય અનંત એશ્વર્યવીર્ય વાણીથી કહી શકાય .. |
15.23 to 16.56 |
G |
| 17 |
પ્રશ્ન :- વીર્ય થઈને પરાક્રમ કહેવા માગે છે. |
16.57 to 18.41 |
G |
|
| 11 |
- |
Gujrati |
20.10 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- અંદરમાં જે શુભભાવો થાય છે એ પણ દ્રશ્ય છે? |
01.49 to 03.05 |
G |
| 2 |
પ્રશ્ન :- બહાર આવે છે ત્યારે પણ ખરેખર તો દ્રશ્યરૂપ તો પોતાનો આત્મા જ છે. |
03.06 to 03.25 |
G |
| 3 |
પ્રશ્ન :- મને ભાઈએ કહ્યું કે પ્રશ્ન હોય તો પૂછજો. મને આ જે પા કલાક બોલે છે ‘બહેનશ્રી' ઉસમે મેરે કો સમાધાન મિલેગા. પ્રશ્નની કાંઈ જરૂર નથી. |
03.26 to 03.46 |
G |
| 4 |
પ્રશ્ન :- મૂળ તો એ છે કે માતાજીને એક બરકત છે કે આપણે કાંઈક પૂછીએ તો એમના શ્રીમુખેથી કાંઈ વાત નીકળે. |
03.47 to 03.53 |
G |
| 5 |
પ્રશ્ન :- હું તો એમ માનું છં કે મારી પ્રાર્થના સ્વીકાર થઈ છે. પંદર મિનિટ આપ બોલવા લાગ્યા. |
03.54 to 04.16 |
G |
| 6 |
પ્રશ્ન :- એમાં કાંઈ લેવા દેવા નથી. તબીયત .. બંધ રહે તેમાં શું થયું. બાકી હમણાથી આપની કરુણા છે એ તો દેખાય છે. |
04.17 to 04.38 |
G |
| 7 |
પ્રશ્ન :- એ બધી મેં વાત કરી. મેં કીધું આજે ભાઈને લાવતી વખતે મેં કીધું કે કદાચ આજે શક્યતા ઓછી છે. માતાજી બે વખત પધારી ગયા છે ઉપરાઉપરી અને પાંચ દિવસનો આ શ્રમ એમને પડ્યો છે. |
04.39 to 04.50 |
G |
| 8 |
પ્રશ્ન :- જ્ઞાની સમાધાન તો કરે છે. પણ સમાધાન પોતે કામમાં ન લે તો સમાધાન થતું નથી. આપ જે કાંઈ બોલો છો એમાં સમાધાન મને મળી જાય. એમાં .. સમાધાન બહાર.. |
04.51 to 05.33 |
G |
| 9 |
પ્રશ્ન :- એમાં બધું સમાધાન છે. પા કલાકમાં માતાજી એવું નીકળે છે કે અમને તો એમ લાગે છે કે અમે તો ‘ગુરુદેવ' પાસે જ બેઠા છીએ. |
05.34 to 06.04 |
G |
| 10 |
પ્રશ્ન :- અત્યારની પરિસ્થિતિમાં ‘ગુરુદેવ'ની ખોટ આપનાથી પુરાય છે મારે એટલું કહેવું છે. અને હું તો ખરેખર હમણાથી બે-ચાર ટપાલો છે એમાં હું દરેકને લખું છું કે જેમ પહેલા ‘ગુરુદેવ'ના વખતમાં અહીંયા આવીને રહેવા જેવું હતું એવું અત્યારે ફરીને.. |
06.05 to 07.53 |
G |
| 11 |
પ્રશ્ન :- ઊંડા સંસ્કાર હોય છતાં સાથે પ્રયત્ન તો ચાલુ હોવો જોઈએ. એકલા સંસ્કાર ઉપર બેસી ન રહેવાય. |
07.54 to 11.06 |
G |
| 12 |
પ્રશ્ન :- પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય ને માતાજી? |
11.07 to 11.39 |
G |
| 13 |
પ્રશ્ન :- એટલે આ પુરુષાર્થ સનાતન ધર્મ વિષે કરવો હોય તો કઈ રીતે. સનાતન ધર્મ વિષે. |
11.40 to 12.27 |
G |
| 14 |
પ્રશ્ન :- જૂનાને.. |
12.28 to 12.39 |
G |
| 15 |
પ્રશ્ન :- ધર્મનું સ્વરૂપ કઈ રીતે છે? |
12.40 to 13.38 |
G |
| 16 |
પ્રશ્ન :- સાચું સુખ શેમાં હોય? |
13.39 to 15.53 |
G |
| 17 |
પ્રશ્ન :- મહાવીર સ્વામીને જ્યારે સાપ ડંખ દે છે ત્યારે ખૂન નીકળવાના, લોહી બંધ કરવાના બદલે દૂધ નીકળ્યું આવો એણે વિશ્વને પ્રેમ કર્યો. એવો પ્રેમ કરવો હોય તો કયો પુરુષાર્થ કરવો પડે? મહાવીર સ્વામી .. બનાવતા હોય ને. ડંખ મારે સાપ એને. અને દૂધ નીકળે છે એટલે આખા... |
15.54 to 20.10 |
G |
|
| 12 |
- |
Gujrati |
20.13 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- જ્ઞાનની પ્રાપ્તિ જેની ઇચ્છવી તેને જ્ઞાનની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમ આદી સર્વ શાસ્ત્રો કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડે છે... |
01.48 to 04.20 |
G |
| 2 |
પ્રશ્ન :- માતાજી! એક પ્રશ્ન શું થાય છે કે સત્શાસ્ત્રો વાંચે તો એને જ્ઞાનની પ્રાપ્તિ કેમ ન થાય? |
04.21 to 06.58 |
G |
| 3 |
પ્રશ્ન :- માતાજી! કોઈને ક્ષયોપશમ વધારે હોય તો શું સાચા અર્થ ન કાઢી શકે? |
06.59 to 08.09 |
G |
| 4 |
પ્રશ્ન :- આમાં જ્ઞાનીની ઇચ્છાએ પ્રવર્તવું એના ઉપર કાંઈક વજન વધારે હોય એવું લાગે છે. તો એ વજન આપવાનું કાંઈ કારણ હશે? |
08.10 to 09.47 |
G |
| 5 |
પ્રશ્ન :- આત્માના છ પદ છે એમાં કર્તા-ભોક્તા .. એમાં એનો શું કહેવામાં .. |
09.48 to 12.40 |
G |
| 6 |
પ્રશ્ન :- માતાજી! શાસ્ત્રમાં મુખ્યપણે તો નિશ્ચયને અને વ્યવહારને બે નયથી કથન આવે છે. નિશ્ચયનયનો અર્થ કંઈક એમ જ છે અને વ્યવહારનયનો અર્થ એમ નથી ... જ્ઞાન કરાવવા માટે આ પ્રમાણે કથન કરવામાં આવ્યું છે. આવું બધું રહસ્ય શાસ્ત્રનું સમજીને જ્ઞાની વિના કે જ્ઞાનીની... |
12.41 to 17.09 |
G |
| 7 |
પ્રશ્ન :- છેલ્લી એક આશંકા છે આપને પૂછી લઉં. શાસ્ત્ર તો છઠ્ઠે-સાતમે ગુણસ્થાનમાં મુનિઓએ લખ્યા છે. જ્ઞાની પણ ચોથે ગુણસ્થાને હોય. તો એનાથી તો એ વિશેષ છે શાસ્ત્ર લખનાર. અને એ શાસ્ત્રોમાંથી કહ્યા પ્રમાણે અર્થ કરે અને જ્ઞાનીને ગૌણ રાખે તો એમાં કોઈ અવિનય ગણાય ખરો? |
17.10 to 20.13 |
G |
|
| 13 |
- |
Gujrati |
18.25 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- આપે એક વાત બહુ સરસ કીધી. જો એમ હોય તો પાત્રતા પણ નથી.. પોતાથી જે મોટા છે એના માટે જો એને સમજવાનું કે સાંભળવાનો સદ્ભાવ નથી આવતો ખરેખર એ પાત્રતામાંથી પણ જાય છે. |
01.48 to 02.15 |
G |
| 2 |
પ્રશ્ન :- પોતાને માટે ક્યાંય દોષ રહી જાતો હોય તો થોડો સ્પષ્ટ થાય. |
02.16 to 05.13 |
G |
| 3 |
પ્રશ્ન :- એ તો મહાન ગુરુદેવનો અને વર્તમાનમાં આપનો મહાન-મહાન ઉપકાર છે કે આવી રીતે અર્થ અમે સમજી શકીએ છીએ, કાંઈક ભાવ પકડાય છે એ બધો ઉપકાર જ્ઞાનીઓનો જ છે. |
05.14 to 09.02 |
G |
| 4 |
પ્રશ્ન :- મેં એ કીધું કે બહુ દિવસથી બધા કીર્તન અને ક્રિયા કરીએ છીએ પણ કાંઈ એમાં નથી મળતું. |
09.03 to 09.20 |
G |
| 5 |
પ્રશ્ન :- ક્રિયા કરીએ પણ મન બીજે બધે ભટકતું હોય. કારણ કે એ બધા સૂત્રો આવડતા હોય એટલે મોઢે એમ ને એમ બોલી જઈએ. |
09.21 to 11.10 |
G |
| 6 |
પ્રશ્ન :- ... એકદમ .. રહેવાવાળા છે. |
11.11 to 13.19 |
G |
| 7 |
પ્રશ્ન :- એમણે તો ભાવ પણ કેટલા સારા .. |
13.20 to 13.30 |
G |
| 8 |
પ્રશ્ન :- .. શાંતિ મળે છે. પણ ..ની ભક્તિથી પ્રમોદ આવી જાય છે. .. જીવનમાં ખોટ પડવાની બધાને. |
13.31 to 13.52 |
G |
| 9 |
પ્રશ્ન :- પણ ત્યાં પણ માતાજી લોકોએ એમના માટે બહુ કર્યું. સાયનમાં એક બગીચો છે. એ.. |
13.53 to 14.58 |
G |
| 10 |
પ્રશ્ન :- જયંતીભાઈને તો સંભળાતું નહોતું તોપણ કેટલો રસ હતો! |
14.59 to 16.20 |
G |
| 11 |
પ્રશ્ન :- અત્યારે આપનું શરણ છે એ અમારા મહત્ત્વનું છે. |
16.21 to 16.56 |
G |
| 12 |
પ્રશ્ન :- આપનું .. સાંભળીને .. |
16.57 to 18.25 |
G |
|
| 14 |
- |
Gujrati |
19.16 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- એમનો જે જાણવાનો પ્રકાર છે એનો નિષેધ કરવામાં આવે તો એમાં લાભ શું થાય? કે નુકસાન થાય? |
01.47 to 06.08 |
G |
| 2 |
પ્રશ્ન :- નિરાળો થવામાં જ્ઞાન વિશેષ કાર્ય કરે છે બીજા ગુણ કરતા. |
06.09 to 06.57 |
G |
| 3 |
પ્રશ્ન :- એટલે નિર્વિકલ્પદશા હોય કે સવિકલ્પદશા હોય - બંન્ને વખતે આવી જ પરિસ્થિતિ હોય છે? |
06.58 to 08.44 |
G |
| 4 |
પ્રશ્ન :- માતાજી! નિર્વિકલ્પ વખતે પુરુષાર્થગુણની પ્રધાનતાથી પૂર્ણરૂપે જાણે કે અધૂરારૂપે જાણે? પુરુષાર્થગુણની મુખ્યતાથી નિર્વિકલ્પદશાના કાળમાં .. |
08.45 to 09.04 |
G |
| 5 |
પ્રશ્ન :- મુખ્યતાથી પુરુષાર્થને પૂર્ણપણે જાણે કે અધૂરાપણે જાણે? |
09.05 to 10.28 |
G |
| 6 |
પ્રશ્ન :- ત્રાજવાના કાંટાની જેમ? |
10.29 to 11.22 |
G |
| 7 |
પ્રશ્ન :- દ્રષ્ટિ-દ્રષ્ટિ આપ કહો છો પણ દ્રષ્ટિનું શું .. એ સમજાતું નથી. જ્ઞાન તો બરાબર છે, ખ્યાલમાં આવે છે. આપ જ્ઞાનના બધા પડખાથી વાત કરો છો. પણ દ્રષ્ટિ આ પ્રમાણે એકને સ્વીકારે છે, એ કાંઈ અસ્તિત્વને ગ્રહણ કરે. પણ દ્રષ્ટિ જ શું એ જ હજી બરાબર કોઈને ખ્યાલ નથી |
11.23 to 14.48 |
G |
| 8 |
પ્રશ્ન :- એવી રીતે દ્રવ્યને અથવા દ્રવ્યભાવને .. |
14.49 to 16.08 |
G |
| 9 |
પ્રશ્ન :- જે જ્ઞાનમાં આ અશુદ્ધતા ખ્યાલમાં આવી કે આ અશુદ્ધતા છે એ મારું પૂરેપૂરું સ્વરૂપ આ છે. એમ જે જ્ઞાનમાં અશુદ્ધતા પણ જણાણી તેને પછી અશુદ્ધતા રહે શા માટે? |
16.09 to 19.16 |
G |
|
| 15 |
- |
Gujrati |
18.28 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- જે જ્ઞાનમાં અશુદ્ધતા-અશુદ્ધતારૂપે જણાણી અને રાખવાની-રહેવાની નથી. આ મારું સ્વરૂપ નથી એમ પણ જ્ઞાને નક્કી કર્યું. તોપણ આ અશુદ્ધતા એટલું ચારિત્ર તો એને થયું છે? |
01.48 to 02.04 |
G |
| 2 |
પ્રશ્ન :- તો પછી ફરીથી એવા રાગમાં શા માટે .. |
02.05 to 04.18 |
G |
| 3 |
પ્રશ્ન :- જે જે વિવક્ષાઓ આવે છે તે તે વસ્તુ અથવા તે તે વસ્તુના ભાવમાં એવા ગુણો રહેલા છે? એથી એ વિવક્ષાથી એ જાતનું કથન થાય છે કે ધર્મ ન હોય છતાં એ વિવક્ષા કહેવામાં આવતી હોય. જેમ કે આપને દ્રષ્ટાંત આપીએ તો વધારે સ્પષ્ટ થાય કે રાગ. રાગને જીવની પર્યાય પણ... |
4.19 to 06.00 |
G |
| 4 |
પ્રશ્ન :- માતાજી! રાગ તો એક ધર્મની વાત કરી. પણ શાસ્ત્રોમાં એવા અનેક કથનો વિવક્ષાના આવે છે. તો એ જે વિવિક્ષાના કથનો શાસ્ત્રમાં આવે છે એ બધા કથનો અને એની અંદર એવા કોઈ ધર્મની કોઈ યોગ્યતા રહેલી છે? એ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે એ કેવી રીતે એ કહેવામાં આવતું હશે? |
06.01 to 06.33 |
G |
| 5 |
પ્રશ્ન :- જેમ કે આપને એક બીજું દ્રષ્ટાંત આપે કે દ્રષ્ટિનું જોર આપવા માટે કે દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહેવાય કે રાગ પુદ્ગલના પરિણામ છે અર્થાત્ તો પર્યાયના પ્રદેશો ભિન્ન છે અને એવી રીતે કોઈપણ કહેવામાં આવે છે તો કાંઈક એમાં એ પ્રકારનું કથન થઈ શકે એવો કોઈ ધર્મ... |
06.34 to 07.23 |
G |
| 6 |
પ્રશ્ન :- ગૌણ થઈ જાય છે એ અપેક્ષાએ કહેવાય છે. અને એ પ્રકારનો ધર્મ કહેવારૂપનો એવો એક ધર્મ વસ્તુમાં રહેલો છે? |
07.24 to 07.58 |
G |
| 7 |
પ્રશ્ન :- એનો અર્થ કે કોઈપણ કથન આવે શાસ્ત્રમાં તો એ રીતનું કહેવાયોગ્યની પણ યોગ્યતા એવા પ્રકારનો એક ધર્મ કોઈ રહેલો છે? |
07.59 to 08.19 |
G |
| 8 |
પ્રશ્ન :- એવી અપેક્ષાઓ એને લાગુ પડે એનો વિશેષ અર્થ .. |
08.20 to 08.33 |
G |
| 9 |
પ્રશ્ન :- ૪૭ નયમાં જ્ઞાનનય અને ક્રિયાનય આવે છે. યત્ન સાધ્ય અને અયત્ન સાધ્ય એમ આવે છે. અને ખરેખર તો ક્રિયાનય .. જ્ઞાનનયથી જ મુક્તિ થાય છે. ક્રિયાનયથી કાંઈ મુક્તિ કોઈની થતી નથી. છતાં ક્રિયા નામનો એક ધર્મ ગણીને એ નયથી જોતાં ક્રિયાનયથી મુક્તિ થઈ એવું કથન... |
08.34 to 10.36 |
G |
| 10 |
પ્રશ્ન :- માતાજી! જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ જે આવે છે એ તો આપ જે કહો છો એ બરાબર છે. પણ અહીંયા જે ૪૭ નયમાં ક્રિયાનયની વાત આવે છે ત્યાં તો અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે શુભ આચરણ. શુભ આચરણથી એમ કે મુક્તિ થઈ એવું પણ કહી શકાય છે કોઈ નયથી? |
10.37 to 12.20 |
G |
| 11 |
પ્રશ્ન :- આપે એક સરસ વાત કરી. બહારથી દેખાય છે ક્રિયા. |
12.21 to 12.54 |
G |
| 12 |
પ્રશ્ન :- હે કૃપાળુ માતાજી! આપ પહેલા બોલમાં ફરમાવો છો કે તને કાંઈ ન ગમતું હોય તો અંદરમાં જા. ત્યાં ગમે તેવું છે. તો હે માતાજી! બહારમાં તો અમને ગમતું નથી. પણ અંદરમાં જવાતું નથી. તો કૃપા કરી અંદરમાં જવાની રીત બતાવશો. |
12.55 to 15.56 |
G |
| 13 |
પ્રશ્ન :- માતાજી! આપે બે દિવસ ગુરુભક્તિ ખુબ સરસ કરાવી. એના ઉપરથી પ્રશ્ન એ ઊભો થયો કે શું બધા જ્ઞાનીઓને અને જ્ઞાની થનારને આવી ભક્તિ શું નિયમથી જ આવતી હશે? |
15.57 to 17.15 |
G |
| 14 |
પ્રશ્ન :- બહારમાં કોઈ વ્યક્ત કરી શકે અને ન પણ કરી શકે. |
17.16 to 18.28 |
G |
|
| 16 |
- |
Gujrati |
18.07 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- એટલી ઊંચી ભૂમિકામાં પહોંચ્યા પછી પણ આવો વિનયનો ભાવ આવે છે તો સામાન્ય જ્ઞાની અને જ્ઞાની થનારને પણ આવો ભક્તિભાવ તો અંદર .. |
01.48 to 03.18 |
G |
| 2 |
પ્રશ્ન :- માતાજી! મારે તો થોડું વધારે પૂછવું છે કે દેવ-ગુરુ પ્રત્યે તો દરેક જ્ઞાનીને અથવા જ્ઞાની થનારને ભક્તિ આવે જ. પણ પોતાના ઉપર જે ઉપકારી છે એના પ્રત્યે દેવ-ગુરુ કરતા પણ વધારે ભક્તિનો ભાવ આવતો હશે એવું ખરું? |
03.19 to 03.40 |
G |
| 3 |
પ્રશ્ન :- હા. જેના નિમિત્તે પોતાને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું છે અથવા સમ્યક્દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્ત કારણ થાય એવા છે. એના પ્રત્યે સામાન્ય દેવ-ગુરુ-પ્રત્યેપણ જે ભક્તિનો ભાવ એના કરતા વધારે ઉછાળો આવે એવો કોઈ નિયમ હશે ખરો? |
03.41 to 04.45 |
G |
| 4 |
પ્રશ્ન :- એટલે મને બે દિવસની ભક્તિ આપની સાંભળ્યા પછીથી જ ભાવ આવ્યો કે આપે કહ્યું એ બરાબર છે. દેવના સ્વરૂપને યથાર્થ સમજે, નિર્ગ્રંથ ગુરુ હોય તો એના સ્વરૂપને યથાર્થ સમજે. એમ છતાં પણ જેનો પ્રત્યક્ષ ઉપકાર થયો છે અથવા જેનો પ્રત્યક્ષ ઉપકાર થવાનો સંભવ છે એના... |
04.46 to 05.32 |
G |
| 5 |
પ્રશ્ન :- ‘કુંદકુંદાચાર્યે' કીધું જિનકથન ભાષા સૂત્રમય શાબ્દિક વિકારરૂપે થવું, એ જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું જસ બોધ દ્વાદશ અંગનો ચૌદશ પૂર્વ વિસ્તારનો, જય હો શ્રુતંધર ભદ્રબાહુ ગમકગુરુ ભગવાનનો. એ કાંઈ ઊંચી ભક્તિ કરી છે? |
05.33 to 05.57 |
G |
| 6 |
પ્રશ્ન :- બેવાર, ત્રણવાર છે. એમ શિષ્યે જાણ્યું. ‘કુંદકુંદાચાર્યે' જાણ્યું એમ નહિ. ‘તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા' મેં તો એમ જ કહ્યું છે, જાણીએ છીએ. |
05.58 to 06.20 |
G |
| 7 |
પ્રશ્ન :- ભગવાન તાત્કાલિક લાભનું કારણ તો આ થયું ને? આજે જેમ અમને ‘બહેનશ્રી' પાસેથી જાણીને લાભ થાય તો લોકો આવે જ આવે. એમાં શંકા નહિ. અમારે તો સાક્ષાત્ ભગવાન જ એમ સમજોને. ભગવાનનું સ્વરૂપ ચોખ્ખું આપણને અત્યારે દર્શાવી રહ્યા જ છે ને? આ કોઈ વિવેકની વાત નથી... |
06.21 to 07.07 |
G |
| 8 |
પ્રશ્ન :- પણ ‘બહેનશ્રી' એ વખતે અમને .. નહોતું જાગૃત થયું. આજે ગેરહાજરીમાં ‘ગુરુદેવ' યાદ આવે છે. એ ‘ગુરુદેવ' આ રૂપ હવે અમને ખ્યાલ આવે છે કે ઓહો..! ‘બહેનશ્રી' કહે છે એ જ વાત સાચી હતી. મહિમા એવો જ પણ આ દ્વારા અહીંયા હવે અત્યારે આવે છે. એ વખતે અમે એટલો ખ્યાલ... |
07.08 to 09.09 |
G |
| 9 |
પ્રશ્ન :- માતાજી! એક બીજો પ્રશ્ન છે. આપે થોડા દિવસ પહેલા આપની ચર્ચા થોડી થઈ હતી પણ કોઈ સમાધાન નહોતું થયું. સવિકલ્પ નિર્ણયનું યથાર્થ સ્વરૂપ શું છે? એની સમ્યક્દર્શન માં કારણપણું કેટલું છે? એની મર્યાદા કેટલી? |
09.10 to 09.31 |
G |
| 10 |
પ્રશ્ન :- સવિકલ્પ યથાર્થ નિર્ણય એનું સ્વરૂપ શું છે? અને એની સમ્યક્દર્શન પામવામાં એનું કારણપણું કેટલું? અને એ મહિમા કરવાયોગ્ય હોય તો કેવા પ્રકારે ? |
09.32 to 11.37 |
G |
| 11 |
પ્રશ્ન :- ‘મોક્ષમાર્ગપ્રકાશક'માં .. પુરુષાર્થ કે તત્ત્વનો નિર્ણય કરવો એટલો જ તારો પુરુષાર્થ છે. તત્ત્વનો નિર્ણય એટલે યથાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં હું જ્ઞાયક જ છું એવો સવિકલ્પાત્મક નિર્ણય. તો ત્યાં જે વજન આપ્યું એટલું કે ભાઈ તું તત્ત્વનો નિર્ણય... |
11.38 to 13.55 |
G |
| 12 |
પ્રશ્ન :- એટલે કે કારણ યથાર્થ એણે સેવ્યું છે. બીજા કોઈ કારણો ભક્તિ કરે, અમુક બીજું કરે એના કરતા જે આ નિર્ણય સુધી આવ્યો છે એને કાર્ય સમ્યક્દર્શન રૂપી કાર્ય પ્રગટ થવાનું યથાર્થ કારણ એણે રોપ્યું છે. |
13.56 to 16.28 |
G |
| 13 |
પ્રશ્ન :- ભક્તિપૂર્વકનો.. . |
16.29 to 16.33 |
G |
| 14 |
પ્રશ્ન :- મુખ્ય ભલે તત્ત્વનિર્ણય રહ્યો પણ એની સાથે આ બધું હોય? |
16.34 to 16.46 |
G |
| 15 |
પ્રશ્ન :- બહુ સરસ માતાજી જવાબ આપ્યો. કાર્યનું કારણ આપીને એની જટલી અગત્યતા છે એટલી અગત્યતા પણ આપે સમજાવી અને એની સાથે ભક્તિ, વૈરાગ્ય એ બધું પણ સાથે હોય ત્યારે જ આ નિર્ણયમાં લુખાશ નહિ આવી જાય. નહિતર લુખાશ આવી જશે. |
16.47 to 17.21 |
G |
| 16 |
પ્રશ્ન :- મુખ્ય વાત નિષેધ ન હોય એને. |
17.22 to 18.07 |
G |
|
| 17 |
- |
Gujrati |
18.53 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- હે માતાજી! પૂજ્ય ‘ગુરુદેવ'ની વાત ધારણા જ્ઞાનમાં આવતા છતાં અંતર પુરુષાર્થ ઉપડતો નથી તો એનું શું કારણ? અથવા મુમુક્ષુજીવને ધારણા જ્ઞાનમાં તત્ત્વ સમજાયા પછી પુરુષાર્થ માટે કઈ રીતે અંતરમાં કાર્ય કરવું જોઈએ? એ આપ કૃપા કરીને સમજાવો. |
01.48 to 04.40 |
G |
| 2 |
પ્રશ્ન :- ‘શ્રીમદ્જી'માં આવે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન અને ધનની આસક્તિનો ત્યાગ કરીને એની ભક્તિમાં જોડાય. તન, મન અને ધન કઈ રીતે? શું કહેવા માગે છે? |
04.41 to 07.51 |
G |
| 3 |
પ્રશ્ન :- માતાજી! ગુરુની નિશ્ચય આજ્ઞા તો તું તારા આત્માનો આશ્રય કર પણ એની સાથે વ્યવહાર આજ્ઞા, એ પણ આની સાથે લઈ લેવું જોઈએ? |
07.52 to 08.17 |
G |
| 4 |
પ્રશ્ન :- એમાં પણ એક નિષ્ઠાએ તન-મન અને ધનથી એની આજ્ઞાને સંમત થવું જોઈએ? |
08.18 to 08.47 |
G |
| 5 |
પ્રશ્ન :- વ્યવહારની કોઈપણ વાત હોય તોપણ આ જીવે ત્યાં એની પોતાની બુદ્ધિ ન ચલાવવી? |
08.48 to 09.14 |
G |
| 6 |
પ્રશ્ન :- માતાજી! આશંકા કરીને આપને પૂછયું કે કોઈ ઠેકાણે ક્ષયોપશમથી પણ ભૂલ થાય અને પોતાની બુદ્ધિમાં બેસે કે આ તો બરાબર નથી તોપણ એનો સ્વીકાર કરવામાં એનું હિત રહ્યું નથી. |
09.15 to 09.58 |
G |
| 7 |
પ્રશ્ન :- તો પણ ગુરુને સ્વીકાર્ય. ગુરુ કહે એ જ એને સંમત હોય? |
09.59 to 10.05 |
G |
| 8 |
પ્રશ્ન :- એમાં એને નુકસાન જવાનું નથી. |
10.06 to 10.45 |
G |
| 9 |
પ્રશ્ન :- બહારથી એમ લાગે કે કોઈ ચોક્કસ એમનું સ્વીકારવું જોઈએ, કોઈ વખત એમનાથી ભૂલ થતી હોય તો આપણે એમને કહેવું જોઈએ કે આમ ન હોવું જોઈએ. એવો માતાજી વિકલ્પ જે આવે છે. પણ આપ કહો છો કે નહિ બધું ખરેખર તો ગુરુ જે કહે એને જ સ્વીકારવામાં એનું હિત રહેલું છે. |
10.46 to 12.06 |
G |
| 10 |
પ્રશ્ન :- એટલે પોતાનું માપ જ ખોટું છે. |
12.07 to 12.12 |
G |
| 11 |
પ્રશ્ન :- વીતરાગમાર્ગમાં આવો પરમ વિવેક તો ખાસ આવશ્યક છે. |
12.13 to 12.22 |
G |
| 12 |
પ્રશ્ન :- બીજી ઘણી આવડત હોય પણ જો આ જાતનો વિવેક ન હોય તો .. |
12.23 to 12.35 |
G |
| 13 |
પ્રશ્ન :- આપ તો બરાબર જ્ઞાન .. રહ્યા છો. તું જ્ઞાયક છો .. કર્તા છો. કાલે જે પ્રવચનમાં આવ્યું કે કર્તા, કર્મ.. પણ તું જ છો. એ જે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ આ કરે છે. તો એનું કારણ શું? આ વૈભાવિકવાળો ગુણ કે વૈભાવિકવાળી શક્તિ જે જીવમાં ભળેલી છે, તે કારણ છે? |
12.36 to 15.12 |
G |
| 14 |
પ્રશ્ન :- વૈભાવિક શક્તિ એટલું મોટું કામ કરી રહી છે કે આ સંસારમાં આ રીતે જીવ આ શક્તિને કારણે જ પોતાને ભૂલેલો .. છે. તો એનું વિવેચન બીજા આગમોમાં ખુલાસારૂપે, ઘણા વિસ્તારરૂપે નથી, એનું શું કારણ? |
15.13 to 16.18 |
G |
| 15 |
પ્રશ્ન :- સ્વભાવની આગળ કાંઈ વિભાવની મહત્તા દેખાય નહિ એટલે એનું વર્ણન નથી કર્યું. |
16.19 to 16.26 |
G |
| 16 |
પ્રશ્ન :- .. છે તો અનાદિનું. |
16.27 to 16.50 |
G |
| 17 |
પ્રશ્ન :- એના વિરોધમાં એમ પણ કહેવાય છે કે એવી કોઈ તારામાં શક્તિ જ નથી કે જેના કારણે તને વિભાવરૂપ પરિણમવું પડે. એવો તારામાં કોઈ ગુણ જ નથી એવો કે તારે વિભાવરૂપ પરિણમવું પડે. વિભાવરૂપ પરિણમન તો અનાદિથી સંસારમાં ચાલી જ રહ્યું છે ને? |
16.51 to 18.53 |
G |
|
| 18 |
- |
Gujrati |
17.35 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :-આપનું એમ કહેવું છે કે ત્રિકાળી સામર્થ્ય નહિ હોવા છતાં પર્યાયમાં યોગ્યતા તો પોતાની જ છે જીવને? |
01.48 to 02.32 |
G |
| 2 |
પ્રશ્ન :- હે માતાજી! વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દ્રષ્ટિ સાથે જ્ઞાન બધો વિવેક કરે છે. તો કેવી રીતે જ્ઞાન કરે છે? તે આપ કૃપા કરીને સમજાવો. |
02.33 to 06.42 |
G |
| 3 |
પ્રશ્ન :- માતા! ધન્યાવતાર!, હમ બાલકો કો તારનેવાલી! મુમુક્ષુઓં કા હૃદય ભિગા રહના ચાહિયે ઇસકે લિયે થોડા સા સ્પષ્ટીકરણ કીજીએ. |
06.43 to 07.04 |
G |
| 4 |
પ્રશ્ન :- મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ એના ઉપર. |
07.05 to 08.35 |
G |
| 5 |
પ્રશ્ન :- ‘કૃપાળુદેવ'માં આવે છે —વચનામૃત વીતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ” તો વચનામૃત વીતરાગના પરમ શાંત રસમૂળ.. એમાં શબ્દ છે કાયરને પ્રતિકૂળ. કાયરને શું કાયરતા રહી જાય છે? પ્રતિકૂળ પડે છે? |
08.36 to 10.27 |
G |
| 6 |
પ્રશ્ન :- મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી, મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા ન રહે, તો મુનિરાજને કેવી મર્યાદા હોય છે? |
10.28 to 14.31 |
G |
| 7 |
પ્રશ્ન :- સાતમાને બાધા પહોંચે એવા શુભભાવો પણ ન આવે. અને છઠ્ઠાથી નીચે જાય એવા અશુભ પરિણામ પણ ન આવે. |
14.32 to 14.47 |
G |
| 8 |
પ્રશ્ન :- એનું નામ મુનિપણાની મર્યાદા એને કહેવાય? |
14.48 to 14.55 |
G |
| 9 |
પ્રશ્ન :- મુનિરાજ સમ્યક્દ્રષ્ટિને વંદન કરે છે. ‘નિયમસાર' ગાથા ૭૨માં છે એનો ખુલાસો કરો. |
14.56 to 16.04 |
G |
| 10 |
પ્રશ્ન :- અનુમોદન કર્યું. |
16.05 to 16.45 |
G |
| 11 |
પ્રશ્ન :- સન્માર્ગ જયવંત વર્તો એમાં એ આવી ગયું. |
16.46 to 17.45 |
G |
|
| 19 |
- |
Gujrati |
17.56 |
|
(0.07 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- દરેક ક્ષણે આત્માને ઊર્ધ્વ રાખવો એટલે શું? .. |
01.48 to 01.58 |
G |
| 2 |
પ્રશ્ન :- જ્ઞાનીનો ઉપયોગ બહાર હોય છતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ટકેલી છે. તો એક સાથે બે કેવી રીતે હોય? |
01.59 to 05.21 |
G |
| 3 |
પ્રશ્ન :- એક જ સમયમાં ઉપયોગ બહાર તરફ હોય અને .. |
05.22 to 05.34 |
G |
| 4 |
પ્રશ્ન :- એ પરિણતિને આપ લબ્ધરૂપ પરિણતિ કહેશો? |
05.35 to 05.56 |
G |
| 5 |
પ્રશ્ન :- ઝઘડતા નથી અંદર? |
05.57 to 06.12 |
G |
| 6 |
પ્રશ્ન :- દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પણ મુખ્ય ગુણ જ્ઞાનગુણ? |
06.13 to 06.56 |
G |
| 7 |
પ્રશ્ન :- રાગાદિથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ધર્મીને ખબર પડે કે નહિ કે મને અંતરનું વેદન થયું? સમ્યક્દર્શન થયું? |
06.57 to 12.24 |
G |
| 8 |
પ્રશ્ન :- માતાજી! આપે દ્રષ્ટાંત આપ્યું તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા ભાવમુનિનું આપ્યું. ચોથે ગુણસ્થાને કેવો આસ્વાદ આવે એ કોઈ ખ્યાલ આવે તો બહુ જ અલ્પકાળે .. |
12.25 to 13.47 |
G |
| 9 |
પ્રશ્ન :- એ ચોથે ગુણસ્થાને એ પ્રમાણે ખ્યાલ આવતો હશે? |
13.48 to 14.24 |
G |
| 10 |
પ્રશ્ન :- અલ્પકાળ એટલે માતાજી આમ વીજળી ઝબકારમાં થતો અનુભવ થતો.. |
14.25 to 14.51 |
G |
| 11 |
પ્રશ્ન :- માતાજી! એક તર્ક એવો હતો કે ઉપયોગ તો એક સમયે એકને જાણે. તો દ્રવ્યને જાણે તો પર્યાયને કેવી રીતે જાણે? |
14.52 to 15.53 |
G |
| 12 |
પ્રશ્ન :- આ જ દ્રવ્ય-પર્યાયનું યુંગપદ પ્રમાણ છે? |
15.54 to 16.03 |
G |
| 13 |
પ્રશ્ન :- એને કાંઈ ભેદ પાડવાની વૃત્તિ તો નથી. |
16.04 to 16.46 |
G |
| 14 |
પ્રશ્ન :- કેવળજ્ઞાનનો અંશ .. |
16.47 to 17.55 |
G |
|
| 20 |
- |
Gujrati |
19.51 |
|
(0.06 mb)
|
|
|
|
Sr. No. |
Question |
Duration |
Lang |
| 1 |
પ્રશ્ન :- માતાજી! દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરવામાં આવે છે? |
01.47 to 05.20 |
G |
| 2 |
પ્રશ્ન :- જ્ઞાનના વિષયમાં બંને આવે છે. દ્રવ્ય અને પર્યાય. એટલે એકને મુખ્ય કરે અને એકને ગૌણ કરે. |
05.21 to 06.17 |
G |
| 3 |
પ્રશ્ન :- સમ્યક્સન્મુખને કેવા પ્રકારનું તત્ત્વ ચિંત્વન હોય છે? અને દેવ-ગુરુ- શાસ્ત્ર પ્રત્યે કેવી ભક્તિ હોય છે? |
06.18 to 08.13 |
G |
| 4 |
પ્રશ્ન :- ધર્મીને જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય. પણ જ્યારે ઉપયોગ પરમાં હોય ત્યારે તેને ધર્મ હોય કે નહિ? |
08.14 to 13.23 |
G |
| 5 |
પ્રશ્ન :- પરિણતિમાં આનંદનું વેદન આવતું હશે? |
13.24 to 19.51 |
G |
|