| ૧ |
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક |
Gujarati |
૨.૫૪ |
|
|
|
| ૨ |
પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં આવે છે કે ‘‘હું જ પરમાત્મા છું’’ એમ નક્કી કર, ર્નિણય કર, અનુભવ કર, તેમાં શું કહેવા માગે છે? |
Gujarati |
૭ |
|
|
|
| ૩ |
આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે, પણ પરદ્રવ્યનો કર્તા આત્મા નથી એવું અમને શ્રદ્ધામાં છે, છતાં પરદ્રવ્યની પ્રવૃત્તિમાં આવતાં તન્મયપણું ભાસે છે તો તે કર્તાપણું કઈ રીતે ટળે અને જ |
Gujarati |
૭.૪૮ |
|
|
|
| ૪ |
આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયં દેવ છે. જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગતિ જ્યોતિ અનુભવમાં આવે કે બહાર આવે (સવિકલ્પદશામાં) ત્યારે આનંદની ખબર પડે? |
Gujarati |
૫.૧૫ |
|
|
|
| ૫ |
દરેક જીવ પરમાત્મસ્વરૂપ છે. પણ અમારી પાસે વર્તમાનમાં તો મતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ તે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા કેમ ખ્યાલમાં આવે? |
Gujarati |
૫.૪૮ |
|
|
|
| ૬ |
આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલુ રહે છે? |
Gujarati |
૭.૧૧ |
|
|
|
| ૭ |
જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે, જ્ઞાન અને રાગના લક્ષણભેદ જાણી, જ્ઞાન તે ઉપાદેય અને રાગ તે હેય એમ નક્કી કરવા છતાં શુદ્ધ જીવ લક્ષમાં કેમ આવતો નથી? |
Gujarati |
૫.૦૬ |
|
|
|
| ૮ |
રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો તે પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને જ્ઞાન પર્યાય તેનું ભેદજ્ઞાન પણ કરવું પડે? |
Gujarati |
૨.૦૫ |
|
|
|
| ૯ |
(અ) સમ્યગ્દર્શન-ચારિત્ર-સર્વજ્ઞદેવ-ત્રિકાળી સ્વભાવ આ ચાર વિષે... ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે. બાકી બધું ઉપચાર છે ને? (માતાજીનું ઉદ્બોધન) |
Gujarati |
૬.૦૯ |
|
|
|
| ૧૦ |
(બ) સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે કે ચારિત્ર તે ખરેખર ધર્મ છે? આસ્રવભાવ તે ઝેર જેવો છે, તેમાંથી તેનું મારણ કાઢવા સમ્યગ્દૃષ્ટિ જીવ સમર્થ છે. તે કઈ વિદ્યાના બળે કરી શકે છે? |
Gujarati |
૮.૩૯ |
|
|
|
| ૧૧ |
જીવને સુખ જોઈએ છે, તો ચૈતન્યની મૂળ ઋદ્ધિ સુખ છે કે જ્ઞાન છે? પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સુખ હોય નહિ તો સુખ માટે શું જ્ઞાનનો આધાર છે? |
Gujarati |
૫.૫૧ |
|
|
|
| ૧૨ |
સમ્યગ્જ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે તે કેવી રીતે સંભવી શકે? તે કૃપા કરીને સમજાવશો. |
Gujarati |
૩.૫૧ |
|
|
|
| ૧૩ |
અનંતકાળથી જે સમ્યગ્દર્શન પામ્યા નહિ, તે પામવા માટે તો અત્યારે પુરુષાર્થ ક્યાંથી કાઢવો? સારા કાળમાં જે ન બન્યું તે દુ:ષમ કાળમાં કેમ બનશે? |
Gujarati |
૬.૨ |
|
|
|
| ૧૪ |
શુદ્ધાત્માનું અવલંબન અભિપ્રાયમાં થાય છે? જ્ઞાનમાં રહે છે? કે ધ્યાન કાળે થાય છે? અવલંબન લેવું એટલે શું? |
Gujarati |
૫.૨૮ |
|
|
|
| ૧૫ |
એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નય, નિક્ષેપ, પ્રમાણની કાંઈ જરૂર ખરી? |
Gujarati |
૫.૫૮ |
|
|
|
| ૧૬ |
શ્રીમદ્જીએ કહ્યું છે કે ‘‘સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે’’ તો જ્ઞાનીની નિશ્રામાં રહીને ધ્યાન કરવામાં કાંઈ વાંધો ખરો? |
Gujarati |
૫.૫૧ |
|
|
|
| ૧૭ |
આજનો દિવસ મહામંગળ છે, આજે આપે શુદ્ધાત્મસ્વરૂપી ભગવાન આત્માના સાક્ષાત્ દર્શન કર્યાં, આપ વિકલ્પાતીત થયાં, પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. તો વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે? તે બતાવવા કૃપા કરશો. |
Gujarati |
૬.૫૧ |
|
|
|
| ૧૮ |
વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દૃષ્ટિ સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે છે. તો જ્ઞાન કેવી રીતે વિવેક કરે છે? તે આપ કૃપા કરીને સમજાવશો. |
Gujarati |
૪.૦૨ |
|
|
|
| ૧૯ |
મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, તે વિષે કહેશો. |
Gujarati |
૧.૪૨ |
|
|
|
| ૨૦ |
‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવદુ:ખના કાયરને પ્રતિકૂળ’...તેમાં કાયરને પ્રતિકૂળ એટલે શું? |
Gujarati |
૧.૪૧ |
|
|
|